સમાજકાર્યમાં અભ્યાસ કરીને સમાજમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે તેવા 45 તારલાઓ(STARS)ને વિભાગના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે સન્માનવામાં આવ્યા હતા. જેમાંથી પંદર ભુતપૂર્વ વિદ્યાર્થીઓ જેમને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા, તેમનો પરિચય રજૂ કર્યો છે.
- સ્વ. શ્રી પ્રવીણભાઈ પંડ્યા
- શ્રી ગીરીશભાઈ ત્રિવેદી
- શ્રી નારણભાઈ રાઠવા
- શ્રી રામભાઈ સીંધવ
- શ્રી પંકજભાઈ દવે
- શ્રી મનસુખભાઈ વસવા
- સુશ્રી જયશ્રીબહેન નિખિલેશ દેસાઈ
- શ્રી કનકસિંહ વખાસિંહ ઝાલા
- સુશ્રી દર્શનાબહેન વ્યાસ
- શ્રી મનીષભાઈ બારૈયા
- શ્રી ચંદુભાઈ ગણેશભાઈ પટેલ
- સુશ્રી નીતાબેન રતિભાઈ પંડ્યા
- ડૉ. અમરભાઈ વ્યાસ
- શ્રી જયેશકુમાર પરમાભાઇ બાકરોલા
- શ્રી યોગરાજસિંહ બી. ગોહિલ